ઝેરી કફ સિરપ કંપનીના માલિક રંગનાથનની ચેન્નાઈમાં ધરપકડ……

0
285

તમિલનાડુ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની શ્રીસેન ફાર્મા દ્વારા ઉત્પાદિત ઝેરી કોલ્ડ્રિફ કફ સીરપથી મધ્યપ્રદેશમાં લગભગ 22 બાળકોના મોત થયા છે. આ ભયાનક દુર્ઘટના બાદ, કંપનીના માલિક રંગનાથનની મધ્યપ્રદેશ પોલીસે ચેન્નાઈમાં ધરપકડ કરી છે. ઘણા રાજ્યોમાં આ સીરપથી બાળકોના મૃત્યુના અહેવાલો સામે આવ્યા છે, જેનાથી આરોગ્ય અને નિયમનકારી પ્રણાલીઓ પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.તમિલનાડુ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની શ્રીસેન ફાર્મા દ્વારા ઉત્પાદિત ઝેરી કોલ્ડ્રિફ કફ સીરપથી મધ્યપ્રદેશમાં લગભગ 22 બાળકોના મોત થયા છે. આ ભયાનક દુર્ઘટના બાદ, કંપનીના માલિક રંગનાથનની મધ્યપ્રદેશ પોલીસે ચેન્નાઈમાં ધરપકડ કરી છે. ઘણા રાજ્યોમાં આ સીરપથી બાળકોના મૃત્યુના અહેવાલો સામે આવ્યા છે, જેનાથી આરોગ્ય અને નિયમનકારી પ્રણાલીઓ પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.