ખાનગી બસ મંજૂરી વિના નીકળી તો ડિટેઇન કરાશે

0
1059

રાજ્યમાં મંજૂરી સિવાય ખાનગી બસ એક શહેરથી બીજા શહેર જતી હોવાની ફરિયાદ રાજ્યના ગૃહ વિભાગને મળી હોવાનું જાણવા મળ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું કે, લોકડાઉન-4 દરમિયાન માત્ર એસટી બસને પરિવહન કરવાની મંજૂરી આપી છે. જો કોઇ ખાનગી બસ મંજૂરી વગર પરિવહન કરતી હોવાનું ધ્યાન પર આવશે તો તેને ડીટેઇન કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here