જેટલીનો પાર્થિવ દેહ તેમના ઘરે રાખવામાં આવ્યો

0
1278

પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીના અંતિમ સંસ્કાર બપોર બાદ નિગમબોધ ઘાટ પર કરવામાં આવશે. જેટલીનો પાર્થિવ દેહ તેમના ઘરે રાખવામાં આવ્યો છે. સવારે 10 વાગ્યા પછી તેને અંતિમ દર્શન માટે ભાજપના કાર્યાલયમાં લઈ જવામાં આવશે. જેટલીએ શનિવારે બપોરે 12 વાગીને 7 મિનિટે દિલ્હી એમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 66 વર્ષના હતા. કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી ચૂકેલા જેટલીને કેન્સર થઈ ગયું હતું. તેમને લાઈફ સ્પોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here