વડાપ્રધાન અને ગૃહમંત્રી સ્વર્ગસ્થ પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીના ઘરે પહોંચ્યા

0
1215

નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સ્વર્ગસ્થ પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીના ઘરે પહોંચ્યા છે. પીએમ અહીં જેટલીને શ્રદ્ધાંજલિ આપશે. આ અંગે વડાપ્રધાન કાર્યાલય તરફથી ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી છે. નોંધનીય છે કેે, અગાઉ અમિત શાહે અરુણ જેટલીને તેમના ઘરે, ભાજપ કાર્યાલય અને નિગમબોધ ઘાટ પર પણ શ્રદ્ધાંજલિ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here