સમગ્ર દુનિયાના દેશોને ધાર્મિક નફરત ખતમ કરવાની અપીલ

0
5257

સંયુક્ત રાષ્ટ્ર (UN)ના મહાસવિચ એંટોનિયો ગુટેરેસએ સમગ્ર દુનિયાના દેશોને ધાર્મિક નફરત ખતમ કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, ”મુસ્લિમ વિરુદ્ધ ધૃણા, ઈસાઈ અને અન્ય ધાર્મિક સમૂહ સાથે ભેદભાવની ભાવના ખતમ કરવી જોઈએ.”

તેમણે કહ્યું કે, ”યહુદીઓની હત્યા કરી દેવામાં આવી રહી હતી. મસ્જિદોમાં પણ મુસ્લિમોની હત્યા કરાઇ રહી છે. તેમના ધાર્મિક સ્થળોને તોડવામાં આવી રહ્યા છે. ઘણી જગ્યાએ ઈસાઈને મારવામાં આવી રહ્યા છે અને સાથે તેમના ચર્ચમાં આગ લગવામાં આવી છે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here