કાશ્મીર મુદ્દે કહ્યું, અમે કોઇ ત્રીજાને કષ્ટ આપવા નથી

0
1198

ફ્રાન્સના બિયારિટ્સમાં G-7 બેઠક ચાલી રહી છે. રવિવારે ભારતના વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ અને બ્રિટેન વડાપ્રધાન બોરિસ જોનસન સાથે મુલાકાત કરી હતી. મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, મહાસચિવ સાથે ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. અમે જળવાયુ પરિવર્તનને રોકનારા પ્રયાસોને પણ વેગ આપવા માટે ચર્ચા કરી છે. અત્યારે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચર્ચા કરી સંબોધન કરી રહ્યા છે.ટ્રમ્પનો આભાર માની કાશ્મીર મુદ્દે કહ્યું- અમે કોઇ ત્રીજાને કષ્ટ આપવા નથી માગતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here