કોરોનાના 230 નવા કેસ સાથે કુલ દર્દી 3301, મૃત્યુઆંક 151

0
786

રાજ્યમાં કોરોના અતિ ગંભીર બની ગયો છે અને દિવસેને દિવસે મોત તથા દર્દીઓનો આંકડો જેટ ગતિએ વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 230 નવા કેસ નોંધાયા છે અને 18 દર્દીના મોત થયા છે તેમજ 31 દર્દી સાજા થયા છે. આ તમામ મોત અમદાવાદમાં જ થયા છે. આ સાથે રાજ્યનો મૃત્યુઆંક 151એ પહોંચી ગયો છે અને કુલ દર્દી 3301 થઈ ગયા છે અને કુલ 313 દર્દી સાજા થયા છે. 18 મોતમાંથી 8ના પ્રાથમિક રીતે કોરોનાને કારણે જ્યારે 10ના અન્ય બીમારીઓ, હાઈરીસ્ક અને કોરોનાને કારણે થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here