ગાંધીનગર અને કલોલ તાલુકામાંથી નવા ચાર ચાર કેસ

0
767

કોરોનાથી પ્રભાવિત ગાંધીનગર અને કલોલ તાલુકામાંથી નવા ચાર ચાર કેસ નોંધાયા છે. જ્યારે મનપા, દહેગામ અને માણસા તાલુકામાંથી એકપણ કેસ નોંધાયો નથી. નવા આઠ કેસની સાથે સાથે રાંચરડાના આધેડનું કોરોનાથી મોત થયું છે. આથી છેલ્લા છ દિવસમાં કોરોનાથી 9 દર્દીઓની જીવનદોરી કપાઇ ગઇ છે. આથી જિલ્લામાં મોતનો કુલ આંકડો 28 ઉપર પહોંચ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here