ભાજપના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારનું રાજીનામું : મંત્રીઓ-અધિકારીઓથી નારાજગી

0
1197

સાવલી વિધાનસભાના ધારાસભ્ય કેતનકુમાર ઇનામદારે લખેલો એક પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે અને એના દ્વારા રાજીનામાની જાણકારી આપવામાં આવી છે. કેતન ઇનામદારે વિધાનસભાના અધ્યક્ષને સંબોધીને પત્ર લખીને સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા અવગણના થાય છે એવી વાત કહીને રાજીનામું આપવામાં આવ્યું હતું. કેતન ઇનામદાર વડોદરાની સાવલી વિધાનસભાના ધારાસભ્ય છે. તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here