રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ જેલની બહાર આવ્યો અને માણસા પોલીસે ધરપકડ કરી

0
1139

હાર્દિક પટેલની મુશ્કેલીમાં થયો છે વધારો. રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ જેલની બહાર તો આવ્યો. પરંતુ બહાર નીકળતાની સાથે જ માણસા પોલીસે હાર્દિકની ધરપકડ કરી છે. માણસામાં થયેલી જાહેરનામા ભંગની ફરિયાદને લઈ પોલીસે તેની ધરપકડ કરી છે. હાર્દિક પટેલે માણસામાં સભા કરી હતી. જેમાં તેણે જાહેરનામાનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ છે.. માણસા બાદ સિદ્ધપુર પોલીસ પણ હાર્દિક પટેલનો કબજો મેળવશે. કારણ કે પાટણના સિદ્ધપુરમાં પણ હાર્દિક પટેલ સામે જાહેરનામા ભંગની ફરિયાદ થયેલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here