સાબરમતી અચેર સ્મશાન પાસે ઝૂંપડાઓમાં આગ

0
1154

સાબરમતી અચેર સ્મશાન પાસે આવેલા ઝૂંપડાઓમાં ભીષણ આગ લાગતા 60 જેટલા ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા છે. આ અંગે જાણ થતાં ફાયરબ્રિગેડની 10 ગાડીઓ અને 108 ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાર બાદ ફાયરબ્રિગેડની ટીમે આગને કાબુમાં લીધી હતી. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. લોકડાઉનને કારણે આ ઝૂંપડાઓમાં રહેતા લોકો ગોધરા ચાલ્યા ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here