ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ દર્દીની સંખ્યા 936 એ પહોંચી

0
749

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. આજે નવા 58 કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. ગઈકાલે સાંજે 6 કલાક બાદ આવેલ નવા કેસ સાથે ગુજરાતમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા 929 એ પહોંચી ગઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 36એ પહોંચી ગયો છે.

આજે જે નવા 58 નવા કેસ સામે આવ્યા છે તેમાં અમદાવાદમાં 53, સુરતમાં 35, વડોદરામાં 6, રાજકોટમાં 3, બનાસકાંઠામાં 4, આણંદમાં 8, નર્મદામાં 4, અને ગાંધીનગર, પંચમહાલ, ખેડામાં 1-1-1 કેસ આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here