ભારતીય રેલવેએ કેટલાક રૂટ પર ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો

0
573

દેશમાં ચાલી રહેલ લોકડાઉનની વચ્ચે ભારતીય રેલવેએ કેટલાક રૂટ પર ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. રેલવેએ કહ્યું કે, અમારી યોજના 15 મેથી તબક્કાવાર રીતે પ્રવાસી ટ્રેન શલૂ કરવાનો છે. શરૂઆતમાં 15 ટ્રેન (અપ એન્ડ ડાઉન મળીને 30 ટ્રેન) ચલાવવાની છે. તેમાં સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ જરૂરિયાતમંદ લોકો જ પ્રવાસ કરી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here