સુશાંત સિંહ રાજપૂતના પવન હંસ સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા

0
851

સુશાંત સિંહ રાજપૂતના આજે એટલે કે 15 જૂનના રોજ સાંજે પાંચ વાગે વિલે પાર્લેના પવન હંસ સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. પિતા કેકે સિંહ, બહેન તથા પરિવારના અન્ય સભ્યો હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત બોલિવૂડ સેલેબ્સ રાજકુમાર રાવ, વિવેક ઓબેરોય, શ્રદ્ધા કપૂર, ક્રિતિ સેનન, વરુણ શર્મા, સુનીલ શેટ્ટી, કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરા, ડિરેક્ટર અભિષેક કપૂર, ટીવી એક્ટ્રેસ ક્રિસ્ટલ ડિસોઝા, ટીવી એક્ટર અર્જુન બિજલાની સહિતના સેલેબ્સે સુશાંતને અંતિમ વિદાય આપી હતી. સુશાંતના અંતિમ સંસ્કાર સમયે મુંબઈમાં વરસાદ પડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here