અંબાજીમાં બીજા દિવસે 4 લાખથી વધુ ભક્તોએમાં અંબાના દર્શન કર્યા

0
1326

અંબાજીમાં ભાદરવી મેળાનો આજે ત્રીજો દિવસ છે. વહેલી સવારથી ભક્તો આરાસૂર પહોંચી રહ્યા છે. મંદીરમાં બીજા દિવસે 4 લાખથી વધુ ભક્તોએમાં અંબાના દર્શન કર્યા હતા.
આજે વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. બીજા દિવસે લાખો ભક્તોએ માં અંબાના દર્શન કર્યા હતા. પદયાત્રીઓ જય અંબેના ઘોષ સાથે આગળ વધી રહ્યા છે. અનેક સંઘ મંદિરમાં પણ પહોંચ્યા છે. બીજા દિવસે 4 લાખથી વધુ ભક્તોએ માં અંબાના દર્શન કર્યા હતા. અંબાજી મંદિરમાં જય અંબેના નાદ ગુંજી ઉઠ્યા હતા. અત્યાર સુધી મંદિરમાં 81 લાખ 70 હજાર રૂપિયાની આવક થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here